હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,095,903 વાચકો
Join 2,895 other subscribers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
आ दादा वीशे घणां समय पछी लखवानो मोको मळ्यो छे एम समजवुं. आ आता वीशे जेम वधु लखाशे एम लखनार अने वांचनारनी उमरमां वधारो थशे.
चेलेन्ज. हमारा कीया काम कोई बीगाडे सब पैसे वापस. पुरी दुनीया गुमो आखीर यहां जरुर आओ. लीखीतंग बाबा बंगाली…..
LikeLike
Pingback: આતાવાણી
પ્રિય વિનોદ ભાઈ
મારી દિન ચર્યા એક બ્લોગરને એના પ્રશ્ન નાં જવાબમાં લાંબી વાત કોમેન્ટ માં લખી છે એ તમે વાંચી હશે .
LikeLike
વાહ
LikeLike
ઘણુ જીવો આતાજી, સદીની ખુબ નજીક પહોંચી ગયેલા આતાજીને હાર્દિક શુભેચ્છાઓ – શતમ+ જીવ શરદ …
LikeLike
પ્રિય m . d. gandhi ભાઈ તમારા જેવા સ્નેહાળ મિત્રો મને સોમી વર્ષ ગાંઠ તંદુરસ્તી સાથે ઉજવવા દે શે ખરા એવું હાલના મારા સ્ફૂર્તિલા . આનંદિત , સ્વભાવ પ્રમાણે દેખાય છે . બાકીતો मन जाने में करू करने वाला कोई आदर्या अध वच रहे हरी करे सो होय આતા ના તમને ઝાઝેરા રામ રામ આજે બ્લોગ લખ્યો છે . સોરઠી શબ્દો બહુ ન આવે એની કાળજી લીધી છે .
LikeLike
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
૯૪ ના આતા ૭૫ના લાગે. તો સુરેશભાઈ કેટલાના લાગે?
LikeLike
સુરેશ ભાઈ તો મારા કરતા મોટા ઈને પણ સાળીસેક વરહ તો થવા આવ્યા હો .
LikeLike
સુરેશભાઈનું દિલ ૩૫ નું અને ડહાપણ ૯૫ નું છે.
LikeLike
ઘણુ જીવો આતાજી, જેમ રાખના રમકડાને રામે રમતા રાખ્યા તેમ આપની અનુભવ વાણી દ્વારા અમને બાળપણમાં રમતા રાખો ઍજ વિનંતી.
LikeLike
તમે બાળપણમાંજ છો . હજી તમારે જુવાન થવાની ઘણી વાર છે .આતાની અનુભવ વાણી વાંચ્યા કરો .અને જલસા કરો .
LikeLike
બસ,આ બધા જલસા કરતા રાહીે ઍવા આપના આશીર્વાદ મળતા રહે ઍજ પ્રાર્થના
LikeLike
મુ.આતાજી આપની દીર્ઘાયુષ્યની રેશીપી શું છે?
LikeLike
મારી તંદુરસ્તીની રેસેપીની તો મનેય ખબર નથી , પણ તમને મારી દિન ચર્યાની વાત કહું .
હું સળંગ 4 કલાક ભરપુર સ્વપ્ના વાળી ઊંઘ ખેચી કાઢું છું . પછી રાતના મને ભૂખ લાગે છે એટલે કોઈ ફળ ખાઉં છું . જો કેળું મોટું હોય તો અર્ધું ખાઉં અને અર્ધું રેફ્રીઝેતર માં મૂકી આવું . પાણી પિયું અને થોડી વાર પછી પથારીમાં પડ્યા પડ્યા પગને વાંકા વાળું અને લાંબા કરું 30 વખત આમ કરું ,લાંબા પગ કરેલા હોય અને ગોઠણની ઢાંકણીઓ 50 વખત ઊંચા નીચી કરું . અને પછી કોણીએથી વાંકા વાળીને જોરથી લાંબા કરું સાથે સાથે મુઠી ઉઘાડ ભીડ કરું 30 વખત
અને પછી શોચ ક્રિયા કરું . અને પાછો પથારી ભેગો થઇ જાઉં ,અને થોડી ઊંઘ પણ કરી લઉં સ્વપ્ના સાથેની અને પછી ઠંડે પાણીએ સ્નાન કરું અને પછી ખંભે કોદાળી લઈને મારા ફળીયામાં (યાર્ડ માં ) ખોદ કામ કરું બહુ થોડું . અને પછી કરવત થી લાકડા નાં કકડા કરું એમાં વિંધા પાડી એમાં ખજૂરના ઠળિયાગોઠવિ ( હમણાં જુના વાપરું છું। ) માળાઓ બ્રેસલેટ કમર પટા વગેરે બનાવું છું . આ બધું કામ અર્ધું કેળું કે એક ગ્રેફ્રુત ખાધા પછી કરું છું . અને પછી સરકાર તરફથી ભોજન આવે છે એની વાત જોઉં છું પછી મને ફાવે એવું જમું છું બાકીનું બિલાડીઓને આપી દઉં છું અને હું મધ ચોપડેલી ઘઉંની ધાણીઓમાં બદામનું કે નાળીયેર નું દૂધ નાક હી ને khaau છું અને પછી ઊંઘી જાઉં છું . પછી કમ્પ્યુટર ની મુલાકાત લઉં છું . આ બાબત કોઈ નિયમ નથી . સરકારી ભોજનમાં મીઠું હોય છે . બાકી હું કોઈ વખત કઠોળ બાફું છું . અને સાથે શાક ભાજી પણ નાખું છું . એમાં મીઠું મરચું નાખતો નથી . ચા। કોફી સોડા પીતો નથી . શરાબી ગીતો સાંભળવા ગમે છે . અને બનાવવા પણ ગમે છે . પણ પીતો તો નહીંજ હોઉં એતો તમે સમજી શક્યા હશો .
LikeLike
આદરણીય આતાજી શારીરીક વરસોની ગણત્રીએ ભલે ૯૫ વર્ષના હોય પણ માનસિક રીતે એક બાળક જેવા ચપળ છે એ તો એમના ઈ-મેલો અને બ્લોગ પોસ્ટોમાંથી જોઈ શકાય છે.
.
યમરાજાને સફળતાથી હંફાવી રહેલ ૯૫ વર્ષના આતાજીનો ઈન્ટરવ્યું લેવા એક વખત એક છાપાનો યુવાન પત્રકાર આવ્યો.
વાતચીતને અંતે ઉભા થતાં પત્રકારે કહ્યું, ” આતાજી, આવતી સાલ ફરી આવીશ , જો તમે જીવતા હશો તો .”
આતાજીએ ખોંખારીને પત્રકારને ચોપડાવ્યું :” હું તો સો ટકા જીવતો હોઈશ , પણ તારું કઈ કહેવાય નહિ !”
સદીની ખુબ નજીક પહોંચી ગયેલા આતાજીને હાર્દિક શુભેચ્છાઓ કે- શતમ+ જીવ શરદ …
LikeLike
આવો મોંમાં આંગળા નાખવી દેતો જવાબ તો આપણા આતાજી જ આપીશકે
બાકી કોઇની હિમત છે???. કે પત્રકારને સાચું પરખાવે???
LikeLike