હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,103,831 વાચકો
Join 2,897 other subscribers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
ચાલો આપડે રમુજનો અંત બદલીયે
છોકરાએ નિશાળ પહોં છી કહ્યું ‘આપણા પ્રિન્સિપાલનુ કરુણ મોત થયું છે.આપડે સૌએ પ્રભુ ને પ્રાર્થના કરવાની તેમના આત્માની શાણ્તિ માટે અને સૌએ નકોરડો અપવાસ કરવાનો છે”
——————————-હસવું નો આવ્યું તો કાઇ નહી .સંદેશ તો સારો પહોંચ્યો !
LikeLike
મને લાગે છે કે આ જોકનો ઈરાદો બીજો જ છે. ઉદાહરણ આપીને સમજાવું તો, ” જામનગરના મહારાજાની, મહારાણીની, કુંવરીની, દાસીની, બિલાડીની પુંછડીની વાહ ભાઈ વાહ!!!”
સમજ્યા કે નહિં?
LikeLike
છોકરાઓનેતો રજા પડે એટલે મજા પડે,
LikeLike
બાળ-માનસ ઉપર આવી રમુજ કુ-સંસ્કારો રેડે છે. એવું મને લાગે છે.
સદર કેસમાં મજકૂર સગીર બાળક ભારે ઠપકાને પાત્ર છે.
બાળ-કાવ્ય :” દાદાજીની મૂઁછ, જાણે બિલાડીની પૂઁછ.” નો મેં એમ કહીને વિરોધ કરેલો કે : ‘વડિલો પ્રત્યે આમન્યા-આદર ભાવના જેવા સંસ્કારોના સિંચન સામે આવી ઠઠ્ઠા-મશ્કરી….રમુજ કે હસવામાં પણ કરવાથી બાળકોના કુમળા માનસ ઉપર તેની ઘેરી અસર પડે છે.’…આ મારો અંગત મત છે.
LikeLike
ભારતમાં શિક્ષકો એક સમયે આદરને પાત્ર હતા. પરંતુ શિક્ષણ જ્યારથી ધિકતો ધંધો બની ગયું છે ત્યારે શિક્ષકોપર આવા અનેક જોક બનતા રોકી શકાવાના નથી. આપણે જુની આંખે નવી દુનિયા જોઈને દુખી થવા કરતાં જે છે તેનો સ્વિકાર પીડા ઓછી કરશે.
LikeLike