હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,103,733 વાચકો
Join 2,897 other subscribers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
નારી શક્તિ… મા કાલીનો સસ્સા અવતાર !
LikeLike
જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા.’ આ તો થઇ અમદાવાદની સ્થાપનાની વાત.
થિરાદની સ્થાપના વિષે એક લોકવાયકા પ્રચલિત છે. તે મુજબ આ પ્રદેશમાં બે કૂતરાંઓની સામે બે સસલાં લડતાં હતાં. સસલાંઓએ ડાઘિયાં કૂતરાંઓ સામે બરાબરની ટક્કર લીધી હતી. થિરપાલ ધરુએ કૂતરાં અને સસલાં વચ્ચેની આ લડત જોઇ હતી. સસલાંઓની હમત અને ખુમારીની તેમને પ્રતીતિ થઇ ગઇ હતી. થિરપાલ થરુએ લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ‘વો સ્થાન મે અપના બસેરા લાએ !’ ‘‘જહાં કૂત્તે પે સસ્સે, આયે, વહાં થિરપાલને થિરાદ બસાયા’’ ખાવી ઊકિત પ્રચલિત છે. થિરકર, થારાપદ્, ખિરાપદ્, થિરાદ જેવાં પ્રાચીન નામો ધરાવતું આ નગર કાળક્રમે અપભ્રંશ થઇને આજે થરાદથી ઓળખાય છે.
ત્યારેઅમારા બોપલ-શીલજવાસીઓને ‘અમદાવાદી’ બનવા કેટલા સસલા…?
હશે
પણ આ તો સાંપનો સામનો કર્યો એટલે અહીં નગરને સાંપપુર કહીશું ???
LikeLike