હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,103,713 વાચકો
Join 2,897 other subscribers
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
વધુ વંચાતી જોક
- જ્યોતીન્દ્ર દવે નો હાસ્ય-વિનોદ ....... સંકલન .....વિનોદ પટેલ
- અમદાવાદના કેટલા દરવાજા?
- હું થોડો જ ગાંડો થયો છું? - જ્યોતીન્દ્ર દવે
- લો, શિયાળામાં થથરો !
- કરા પડ્યા
- આવા બત્રીસ ગુણવાળી વ્યક્તિ કોઇ હોઇ શકે ખરી ?
- વાક્ય - રમત
- હસો અને હસાવો- From READGUJARATI.COM
- વાણિયો અને હનુમાન-પ્રેમશંકર ભટ્ટ.
- આજની જોક ! - ખોજ ... મોજ....બોજ
દરરોજ અનુભવવા અને જીવનમાં ઉતારવા જેવી ખરેખર સુંદર વિચારકણીકા છે.
LikeLike
વરસાદ મોસમમાં ચાર્લી ચેપલીનના એ શબ્દો યાદ આવે છે. જેમાં એ કહે છે ‘‘વર્ષાઋતુ મને ખૂબ ગમે છે, કારણ કે એ આંસુ છુપાવવામાં મદદરૂપ થાય છે.’હાસ્ય કલાકાર દર્શકોને હસાવવા માટે આંસુઓનો પણ ઉપયોગ કરે છે. ફિલ્મ ‘મેરા નામ જોકર’માં માતાનાં મૃત્યુ પછી નાચતા ગાતા જોકરને યાદ કરો, જે નકલી ફુવારાની મદદથી અસલ આંસુઓને છુપાવે છે. હાસ્ય કલાકારનો ખરો ખેલ જ યોગ્ય સમયે સંવાદ બોલવા પર આધાર રાખે છે અને એ ટાઈમિંગ જ તેમની અસલ શક્તિ છે.
LikeLike
આજથી લગભગ 70 વર્ષ પહેલાં મેં એક મુવી જોઈ તેમાં હાસ્ય કલાકાર તરીકે જે એકટર હતો એનું નામ નૂર મામદ હતું .પણ તેનું ફિલ્મી નામ ચાર્લી હતું . મેં જે મુવીમાં ચાર્લીને જોઈલો એ મૂવીનું નામ “મનોરમા ” હતું જેનું ક્યાંય હાલ અસ્તિત્વ નથી . જેવી રીતે પંજાબી મુવી” મન્ગતી “નું અસ્તિત્વ નથી .
LikeLike
જ્યારે કોઇ મોટા ગજાની બહુજન માન્ય વ્યક્તિ કોઇ સુવિચાર રજુ કરે છે , ત્યારે તેનુ વજન પડે છે. મતલબ કે તેનો પ્રભાવ પડે છે. અને તેની પાછળ તેની પ્રતિભાનુ બળ હોય છે. એટલે તે બહુજન ઉપર હ્રદયના ઊંડાણ સુધી અસર કરે છે. અને તેની છાપ વધતી-ઓછી પણ સામાન્ય માણસે કહેલા તેવા જ વચનો કરતાં વધારે અસરકારક નિવડે છે. હાસ્ય સમ્રાટ ચાર્લી ચેપ્લીનનું ઉપરોક્ત સ્લોગન માટે મારો અંગત સ્વાનુભવ એવો છે કે : જ્યારે મેં કોઇક દુ:ખી માણસને નાનકડી પણ મદદ કરી છે.ત્યારે તેના મુખારવિંદ ઉપર ઉપસી આવતો અહોભાવ મને અઢ્ળક સુખ આપે છે. આ મારો અનેક વારનો આ સ્વાનુભવ છે. મિત્રો તમે આવા કોઇ દુ:ખીને મદદ કરી જો જો. અને પછી નિર્લેપભાવે તેના ચહેરા તરફ પ્રેમથી જો જો. તેને તમારા પ્રત્યે થયેલો અહોભાવ તમને પણ એક સુખદાયી આત્મ-સંતોષ આપશે. અને જીવન પરિતૃપ્તિનો ઓડકાર આવશે.
LikeLike
તમારા અનુભવો નામ બદલીને વહેંચતા હો તો? ક્યાંક કોકને પ્રેરણા મળી પણ જાય. ગદ્યસૂર આ માટે તૈયાર છે –
મૂંગા મોંએ ક્રાંતિ આણનારની એક દાસ્તાન- પ્રકાશ બિયાની
LikeLike
The above Quote of Charlie Chaplin seems great quote, but if the same is quoted by Vinod Patel or some other ordinary person, would not have carried the same weight. So the quote it self is not great, but the weight is attached with the person who quoted it.
You may find several such quotes said by such known personality and appreciated by general people. But those have no much sense. But we keep on appreciating, because everybody surround us appreciate it without much understanding.
LikeLike
શરદ ભાઈ
આપણે કર્તાભાવથી એટલા તો બધા જોડાઈ ગયા છીએ કે, કર્મ તો અર્થહીન જ લાગે છે.
પણ જે માહોલ છે, એમાંય મોટા ગજાના કર્તાના વજનથી કર્મને પુષ્ટિ મળતી હોય તો, તેનું મૂલ્ય છે જ.
આપણે માસ્ટરો પાસે એટલા માટે તો દોડીએ છીએ ને?
—————–
અહીં – હાદ પર- આ જ ભાવ અને ભાવના છે. સંઘર્ષો અનેપરિતાપોથી ભરેલા ચહેરાઓ પર બે ઘડી સ્મિતની લહરી ફરી વળે – એ જોકને સલામ . મોકલનાર ભલે ભ ભૈ હોય, દાવડાજી હોય કે શશા !!
LikeLike