ભુલકણા સર્જનનો ગુરુ
કાર્પેટ લગાવનારે પોતાનું કામ પુરું કર્યું અને સીગરેટનો દમ મારવા અહાર ગયો. પણ ખીસ્સામાં પાકીટ ન જોયું. પાછો રુમમાં આવ્યો અને એક જગ્યાએ કાર્પેટ પર નાનકડો ટેકરો થયેલો જોયો. પાકીટ એની નીચે રહી ગયું હતું , એમ માની આખી કાર્પેટ ઉથામીને ફરીથી બનાવવા કરતાં તેણે હથોડીથી એ ટેકરો દબાવી દીધો.
એ કામ સમેટી નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં ઘરની માલકણ આવી અને તેને મળી આવેલુ સીગરેટનું પાકીટ આપ્યું. અને પુછ્યું ,
” મારું પેરેકીટ પક્ષી જડતું નથી.તમે જોયું છે? ”
————————-
અંગ્રેજી પરથી
મુળ સ્રોત : અજ્ઞાત
સાભાર : શ્રી, સુનીલ મારુ
1 response so far ↓
narendra // July 9, 2009 at 7:12 am
ajni joke vanchi anand thayo.lee:-narendra kothari.