હાસ્ય દરબાર

IF ONE THINK IS TRUE!…” Pravinash”

April 28, 2008 · 4 Comments

           

 

                                શામાટે  સ્ત્રીઓને  માનસિક બિમારી  લાગુ પડે છે ?
                                ——————————-

   ૧.   સ્ત્રીઓની  ચીંતા કરવાની  આદત.

    ૨.   સહેલી અને સરળ વસ્તુ યા પરિસ્થિતિને ઉલઝનમા ફેરવવી.

    ૩.   ગાડીના “ગ” સિવાય બીજી વસ્તુ વિષે અનજાણ.

    ૪.   પતિ તથા  બાળકોની સ્વતંત્રતા પર અતિશય દબાણ.

    ૫.   ઘર બહાર કામ વધુ  વળતર ઓછું. ( પુરૂષોની સરખામણીમા)

    ૬.   મુખ પરની  કરચલીઓથી જેમે દૂર ભાગે તેમ વધુ જણાય.

    ૭.   વારેવારે તેના વિચારો અને આચારોમા થતા  ફેરેફાર.

    ૮.   કપડા, દાગીના પર્સ અને જૂતા પાછળ નિરર્થક પૈસા વેડફવાની આદત.

    ૯.   દેખાદેખી  અને ઈર્ષ્યામા રાચી ઘરમા અશાંતિનો ફેલાવો.

    ૧૦.  પોતાના પરિવાર અને પતિની અવગણના અને “ફોન”ની મહત્તા.

    ૧૧.   ‘મને બધુ આવડે છે’ એ રોગની જીવલેણ બિમારી. (

    ૧૨.   મુસાફરીમા પૈસા ઓછા અને સામાન વધારે ની ફિલસુફી.

    ૧૩.    રસોડામા સામ્રાજ્ય તેથી પરવાનગી વગર કશું થાય તો ઉહાપોહ.

    ૧૪.   જો કોઇ આમંત્રણ આપવાનું ભૂલી ગયું તો ખુન્નસ.

    ૧૫.   ‘તેની ઘરમા કશીજ કિંમત નથી ‘ તેવી માનસિક બિમારી.

    ૧૬.   ‘તેની ના અને હા ખૂબ કલાત્મક.’ સમજવા તેટલાજ મુશ્કેલ.

    ૧૭.   જ્યારે કોઈ તેને નિરખે ત્યારે શરમાવું. તે એની કરામત્.
  
    ૧૮.   કોઈને ત્યાં  લગન ઘરમા  જઘન.

      ૧૯.   ઘરમા ભલે શાક લાવવાના પૈસા ન હોય બ્યુટિ પાર્લરમા જરૂર જવાનું.

    ૨૦.  પોતાની ખુશી કાજે  ઘરમા યા જ્યાં હોય ત્યાં જાણે અજાણે ફેલાવતી નાખુશી. 

 

 

Categories: ગુજરાતી

4 responses so far ↓

  • dhavalrajgeera // April 28, 2008 at 5:45 am

    HASYADARBAR WELCOMES CRITIC BY SURFERS !
    VIEWERS!

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  • pragnaju // April 28, 2008 at 9:17 am

    સરસ
    ઘણાનું માનવું છે કે પરદેશમાં સ્ત્રી સ્વાતંત્રતાને લીધે નારાયણી સમાજ પ્રસન્ન!
    સ્કીતઝોફ્રેનીયા રોગથી પીડાતી સ્ત્રી ગૂઢ ઈશ્વરી અનુભવ કરતી હોય છે!ચહેરાની અંધતામાં સ્ત્રી ચહેરાઓ ભુલી જાય છે!સ્ત્રી મનમાઁ અઁતર્ગત રીતે કોઈકની સાથે વાતો કરે તો પણ માનસીક…!આ નારાયણીને આવી રીતે માનસીક રોગી ગણનાર તબીબ જ માનસીક રોગી લાગે છે!
    મને આ શેરો યાદ આવે છે
    हमारी दीवानगी के आगे क्या करेगा ये ज़ालिम ज़माना।
    उनका भी वादे से मुकर जाने का कोई ईरादा नहीं है ॥
    किसी के नाम से ही तो दिल के चिराग जलते हैं ।
    कौन फ़िदा ना हो जायें उनकी ऐसी दीवानगी पर॥

  • dhavalrajgeera // April 28, 2008 at 11:38 am

    Dear Pragnaju,

    How true is your critic.
    We love to have you as on of the Darabaran!
    Or Darabari of Hasyadarbar eithout Darbar!

    Editor

  • harnish Jani // April 28, 2008 at 9:54 pm

    Did u take permission of ur wife to publish this–?
    U r a brave man-

Leave a Comment