હાસ્ય દરબાર

બસનો કોયડો - ઉકેલ

February 26, 2008 · 1 Comment

એક બસમાં પતી અને પત્ની મુસાફરી કરી રહ્યા હતા. એક પર્વતાળ જગ્યાએ બન્ને ઉતરી પડ્યા. તેમને સામાન સાથે ઉતારીને જેવી બસ ચાલુ થઈ કે તરત જ બસની ઉપર એક મોટી શીલા પડી, અને બસમાં બેઠેલ બધાં ત્યાં ને ત્યાં જ અવસાન પામ્યાં.

આ જોઈને પત્ની બોલી :

  • આપણે બસમાં બેસી રહ્યાં હોત તો કેવું સારું થાત?

—————————————————————————– 

જો તે લોકો ઉતર્યા ન હોત તો બસને રોકાવામાં લાગેલો સમય બચી જાત …

અને બસ અને બધા કમનસીબ લોકો પણ …

—————————

આને કહેવાય હકારાત્મક દ્રશ્ટી !!!

Categories: quiz

1 response so far ↓

Leave a Comment