એક બસમાં પતી અને પત્ની મુસાફરી કરી રહ્યા હતા. એક પર્વતાળ જગ્યાએ બન્ને ઉતરી પડ્યા. તેમને સામાન સાથે ઉતારીને જેવી બસ ચાલુ થઈ કે તરત જ બસની ઉપર એક મોટી શીલા પડી, અને બસમાં બેઠેલ બધાં ત્યાં ને ત્યાં જ અવસાન પામ્યાં.
આ જોઈને પત્ની બોલી :
- આપણે બસમાં બેસી રહ્યાં હોત તો કેવું સારું થાત?
હવે જવાબ આપો કે તેણે આમ કેમ કહ્યું હશે?
———————————————————————————-
- સાચા જવાબ માટે આવતીકાલ સુધી રાહ જુઓ !!!!